અદાણી એન્ટરપ્રાઇઝિસના Q2 નફામાં ૮૪% નો વધારો; ₹૨૫,૦૦૦ કરોડનો ફંડ રેઈઝ કરવાનો નિર્ણય

અદાણી ગ્રૂપની મુખ્ય કંપની, અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL) એ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં તેના એકીકૃત ચોખ્ખા નફામાં ૮૪% નો જબરદસ્ત વધારો નોંધાવ્યો છે. […]

સ્ટ્રેટેજી કે ડિપ્લોમેસી? ભારતીય રિફાઇનર્સે રશિયન ઓઇલની ખરીદીમાં કર્યો ઘટાડો

ભારતીય રિફાઇનિંગ જાયન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) સહિત ભારતીય રિફાઇનર્સ રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરી રહી છે. વિવિધ અખબારી સંસ્થાઓનાં અહેવાલ મુજબ આ […]

બ્રિટનનાં સૌથી અમીર ઉદ્યોગપતિ એવા ગોપીચંદ હિંદુજાનું નિધન

હિંદુજા ગ્રુપના ચેરમેન અને એક સમયનાં બ્રિટનનાં સૌથી અમીર ઉદ્યોગપતિ એવા ગોપીચંદ પરમાનંદ હિંદુજાનું સોમવારે (4 નવેમ્બર) 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થઈ ગયું. રિપોર્ટ […]